ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન (KRSF) નો હેતુ બધાને સમાન તક આપવાનો છે. દૂરંદેશી વિચાર સાથે, ફાઉન્ડેશન શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય અને રોજગાર જેવા ક્ષેત્રોમાં ગામડાંના લોકો માટે કામ કરે છે.
ગામડાંના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે તૈયાર કરવું હોય, મહિલાઓને કૌશલ્ય શીખવડાવવું હોય કે પછી ગામોના વિકાસ માટે ટકાઉ ઉકેલો લાવવાના હોય – KRSF હંમેશા કામ દ્વારા જવાબ આપે છે. અમારો દરેક પ્રયાસ એ માટે છે કે લોકોમાં આત્મસન્માન વધે, તેઓ સ્વાવલંબન બનશે અને સમાજનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બને